વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે દેહાદુનના પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા અને 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદી ચૂંટણી રેલીને સંબોધિત કરી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીની છેલ્લા ત્રણ મહિનામાં ઉત્તરાખંડની આ ત્રીજી મુલાકાત છે. પીએમ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી રેલી પહેલા 18 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં કેદારનાથ પુનઃનિર્માણ અને ચારધામને (Char Dham) જોડતા રસ્તા માટેનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે દેહાદુનના પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા અને 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ સાથે પીએમ મોદી ચૂંટણી રેલીને સંબોધિત કરી. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીની છેલ્લા ત્રણ મહિનામાં ઉત્તરાખંડની આ ત્રીજી મુલાકાત છે. પીએમ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી રેલી પહેલા 18 હજાર કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં કેદારનાથ પુનઃનિર્માણ અને ચારધામને (Char Dham) જોડતા રસ્તા માટેનો તેમનો ડ્રીમ પ્રોજેક્ટ પણ સામેલ છે.