Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિ (PM Kisan) નો નવો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. તેમાં 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. અટલ જયંતીના અવસર પર દેશના અલગ-અલગ હિસ્સામાં બીજેપીની 2500 કિસાન ચૌપાલ યોજાઈ રહી છે.
સુશાસન દિવસના અવસરે ખેડૂતો સાથે સંવાદ શરૂ કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવીને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિ (PM Kisan) નો નવો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. તેમાં 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. અટલ જયંતીના અવસર પર દેશના અલગ-અલગ હિસ્સામાં બીજેપીની 2500 કિસાન ચૌપાલ યોજાઈ રહી છે.
સુશાસન દિવસના અવસરે ખેડૂતો સાથે સંવાદ શરૂ કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવીને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ