પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ત્યાં તેમનું સ્વાગત રાજ્યનાં સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
30 ઓક્ટોબરનો કાર્યક્રમ
પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે.
ફેરી બોટ (ક્રૂઝ નું ઉદ્ધઘાટન કરશે.
ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે.
સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ રોકાણ કરશે.
31 ઓક્ટોબરનો કાર્યક્રમ
સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે.
સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા.
સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે.
સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે.
સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે.
તળાવ નંબર 3 પર જશે, સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.
પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ત્યાં તેમનું સ્વાગત રાજ્યનાં સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
30 ઓક્ટોબરનો કાર્યક્રમ
પ્રથમ જંગલ સફારી પાર્કનું ઉદ્ધઘાટન કરશે.
ફેરી બોટ (ક્રૂઝ નું ઉદ્ધઘાટન કરશે.
ભારતભવન, એકતા મોલ, ચિલ્ડ્રન પાર્ક, ગ્લો ગાર્ડન, કેકટર્સ ગાર્ડન,એકતા નર્સરીનું પણ ઉદ્ઘાટન કરશે.
સાંજે 6 કલાક બાદ કેવડિયા ખાતે જ રોકાણ કરશે.
31 ઓક્ટોબરનો કાર્યક્રમ
સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે.
સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા.
સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે.
સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે.
સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે.
તળાવ નંબર 3 પર જશે, સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.