રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ ગણતંત્ર પરેડની શરૂઆત થઇ ચૂકી છે.
ગણતંત્ર દિવસ પર રાજપથ પર પરેડ શરૂ થઇ ચૂકી છે. સૌથી પહેલા હેલિકોપ્ટરોએ દર્શકો પર ફૂલની વર્ષા કરી હતી અને ત્યારબાદ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી.
રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો ફરકાવ્યો હતો. આ સાથે જ ગણતંત્ર પરેડની શરૂઆત થઇ ચૂકી છે.
ગણતંત્ર દિવસ પર રાજપથ પર પરેડ શરૂ થઇ ચૂકી છે. સૌથી પહેલા હેલિકોપ્ટરોએ દર્શકો પર ફૂલની વર્ષા કરી હતી અને ત્યારબાદ પૂર્વ સૈનિકોએ રાષ્ટ્રપતિને સલામી આપી હતી.