દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીની આજે જયંતી ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ દિલ્હીના ‘સદૈવ અટલ’ સ્મારક પહોંચીને વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અટલ બિહારી વાજપેયીની જયંતી ઉજવી રહી છે.
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી સન્માનિત અટલ બિહારી વાજપેયીની આજે જયંતી ઉજવવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ દિલ્હીના ‘સદૈવ અટલ’ સ્મારક પહોંચીને વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પી. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં અટલ બિહારી વાજપેયીની જયંતી ઉજવી રહી છે.