Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને દાઉદના સાગરીત ઇકબાલ મિર્ચી સાથેના કથિત જમીન સોદાના કેસમાં તેમજ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ બજાવવામાં આવ્યો છે. યુપીએનાં શાસનમાં નાગરિક ઉડ્ડયનપ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલને ૧૮ ઓક્ટોબરે મુંબઈમાં પૂછપરછ માટે હાજર થવા આદેશ અપાયો છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પટેલનું નિવેદન રેકોર્ડ કરાશે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને દાઉદના સાગરીત ઇકબાલ મિર્ચી સાથેના કથિત જમીન સોદાના કેસમાં તેમજ મની લોન્ડરિંગ કેસમાં સમન્સ બજાવવામાં આવ્યો છે. યુપીએનાં શાસનમાં નાગરિક ઉડ્ડયનપ્રધાન રહી ચૂકેલા પ્રફુલ્લ પટેલને ૧૮ ઓક્ટોબરે મુંબઈમાં પૂછપરછ માટે હાજર થવા આદેશ અપાયો છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પટેલનું નિવેદન રેકોર્ડ કરાશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ