આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય અને તેમાં સમાયેલ પીએમનું સ્વપ્ન આગામી 18 મહિનામાં પૂર્ણ થશે. રાજ્યસભામાં સોમવારે સભ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તર આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકારે રાજ્યો દ્વારા કરવામાં આવેલી આકલન માગોના આધાર પર PMAY-U અંતર્ગત 1.15 ઘરોને મંજૂરી આપવામાં આવી છે જે માર્ચ 2022માં સમાપ્ત થઈ રહી છે. અને આગામી 18 મહિનામાં વિવિધ યોજનાઓ પૂર્ણ થઈ જશે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનો ઉદ્દેશ્ય અને તેમાં સમાયેલ પીએમનું સ્વપ્ન આગામી 18 મહિનામાં પૂર્ણ થશે. રાજ્યસભામાં સોમવારે સભ્યોના પૂરક પ્રશ્નોના ઉત્તર આપતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકારે રાજ્યો દ્વારા કરવામાં આવેલી આકલન માગોના આધાર પર PMAY-U અંતર્ગત 1.15 ઘરોને મંજૂરી આપવામાં આવી છે જે માર્ચ 2022માં સમાપ્ત થઈ રહી છે. અને આગામી 18 મહિનામાં વિવિધ યોજનાઓ પૂર્ણ થઈ જશે.