Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં કોરોનાનાં કહેરને જોતાં આવતીકાલ (રવિવાર)થી સમગ્ર અમદાવાદમાં 12 વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકડાઉન હોઈ બહાર નીકળવા ઉપર પ્રતિબંધ જ છે. પરંતુ દિવસ દરમ્યાન ગમે ત્યારે હવે ચીજવસ્તુઓ લેવા માટે નહીં નીકળી શકાય. શહેર પોલીસ દ્વારા આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લાવવા માટે છૂટ આપવામાં આવી છે. 12 વાગ્યા પછી જે ઘર બહાર નીકળશે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં કોરોનાનાં કહેરને જોતાં આવતીકાલ (રવિવાર)થી સમગ્ર અમદાવાદમાં 12 વાગ્યા પછી ઘરથી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે લોકડાઉન હોઈ બહાર નીકળવા ઉપર પ્રતિબંધ જ છે. પરંતુ દિવસ દરમ્યાન ગમે ત્યારે હવે ચીજવસ્તુઓ લેવા માટે નહીં નીકળી શકાય. શહેર પોલીસ દ્વારા આ અંગેની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લાવવા માટે છૂટ આપવામાં આવી છે. 12 વાગ્યા પછી જે ઘર બહાર નીકળશે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ