Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષામાં થયેલી ચૂકના કેસ સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ. આ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસ માટે એક સમિતિ બનાવી છે. આ સમિતિનું નેતૃત્વ રિટાયર્ડ જજ ઈંદૂ મલ્હોત્રા કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને હીમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ જારી કર્યો છે. 5 જાન્યુઆરીએ પીએમ મોદીનો ફિરોઝપુરનો પ્રવાસ નિશ્ચિત હતો, પરંતુ સુરક્ષામાં ખામીને લીધે તેમને પાછા જવું પડ્યું.

પંજાબની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષામાં થયેલી ચૂકના કેસ સુપ્રીમ કોર્ટ માં સુનાવણી થઈ. આ મામલે સર્વોચ્ચ અદાલતે તપાસ માટે એક સમિતિ બનાવી છે. આ સમિતિનું નેતૃત્વ રિટાયર્ડ જજ ઈંદૂ મલ્હોત્રા કરશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને હીમા કોહલીની બેન્ચે બુધવારે આ આદેશ જારી કર્યો છે. 5 જાન્યુઆરીએ પીએમ મોદીનો ફિરોઝપુરનો પ્રવાસ નિશ્ચિત હતો, પરંતુ સુરક્ષામાં ખામીને લીધે તેમને પાછા જવું પડ્યું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ