Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી મહિનાના છેલ્લા રવિવારે તેમના આ કાર્યક્રમથી દેશવાસીઓને પોતાના વિચારો જણાવે છે. મન કી બાતનો આ 67મો કાર્યક્રમ છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ 28 જૂને મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પીએમએ લોકડાઉન, અનલોક-1, કોરોનાવાઈરસ અને લદ્દાખમાં ચીનની ઘુસણખોરીનો ઉલ્લેખ કર્યો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે પીએમ મોદી આ વખતે કોવિડ-19, અનલોક 1 સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શકયતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી મહિનાના છેલ્લા રવિવારે તેમના આ કાર્યક્રમથી દેશવાસીઓને પોતાના વિચારો જણાવે છે. મન કી બાતનો આ 67મો કાર્યક્રમ છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ 28 જૂને મન કી બાત કાર્યક્રમ કર્યો હતો. આ દરમિયાન પીએમએ લોકડાઉન, અનલોક-1, કોરોનાવાઈરસ અને લદ્દાખમાં ચીનની ઘુસણખોરીનો ઉલ્લેખ કર્યો હતો. એમ કહેવાઈ રહ્યું છે કે પીએમ મોદી આ વખતે કોવિડ-19, અનલોક 1 સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શકયતા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ