Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં 21 દિવસની તાળાબંધીની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીના લોકોને સંબોધિત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે વારાણસીમાં કોરોના વાયરસનો એક દર્દી સામે આવ્યા બાદ પીએમ મોદી ચિંતિત છે. કોરોના સામે લડવા માટે તે વારાણસીના લોકોને સંદેશ આપ્યો હતો.

પીએમ મોદીએ મહામારી કોરોના વાયરસ પર વાત કરતા કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયત્ન છે.

ભારતમાં 21 દિવસની તાળાબંધીની જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીના લોકોને સંબોધિત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે વારાણસીમાં કોરોના વાયરસનો એક દર્દી સામે આવ્યા બાદ પીએમ મોદી ચિંતિત છે. કોરોના સામે લડવા માટે તે વારાણસીના લોકોને સંદેશ આપ્યો હતો.

પીએમ મોદીએ મહામારી કોરોના વાયરસ પર વાત કરતા કહ્યું કે, મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું, કોરોનાથી 21 દિવસમાં જીતવાનો પ્રયત્ન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ