Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત સરકારે વુહાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે વિમાન મોકલ્યુ હતુ. વુહાનથી પાછા આવનારા વિ્દ્યાર્થીઓમાં 60 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.

આ પૈકી કાશ્મીરના બનિહાલ જિલ્લામાં રહેતા અને વુહાનથી પાછા આવેલા એક વિદ્યાર્થી નિઝામુર રહેમાન સાથે PM મોદીએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીએ આ પહેલા કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી કેરળની એક નર્સ સાથે પણ વાત કરી હતી.

ભારત સરકારે વુહાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે વિમાન મોકલ્યુ હતુ. વુહાનથી પાછા આવનારા વિ્દ્યાર્થીઓમાં 60 જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો.

આ પૈકી કાશ્મીરના બનિહાલ જિલ્લામાં રહેતા અને વુહાનથી પાછા આવેલા એક વિદ્યાર્થી નિઝામુર રહેમાન સાથે PM મોદીએ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે PM મોદીએ આ પહેલા કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલી કેરળની એક નર્સ સાથે પણ વાત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ