Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનાં ભાગ રૂપે PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવા અને એકતા પરેડમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. PM મોદી સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ PM મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતાનાં શપથ લેવડાવ્યાં હતાં.

આજે સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનાં ભાગ રૂપે PM નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવા અને એકતા પરેડમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે. PM મોદી સૌથી પહેલા સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ PM મોદીએ દેશવાસીઓને રાષ્ટ્રીય એકતાનાં શપથ લેવડાવ્યાં હતાં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ