વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘રાણી દુર્ગાવતી ગૌરવ યાત્રા’ના સમાપન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અને ભાજપના રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કરવા 1 જુલાઈના રોજ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાની મુલાકાતે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘રાણી દુર્ગાવતી ગૌરવ યાત્રા’ના સમાપન સમારોહ સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અને ભાજપના રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કરવા 1 જુલાઈના રોજ મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાની મુલાકાતે છે.