Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જનતા કર્ફ્યુ પહેલા PM મોદીએ દેશવાસિઓને અપીલ કરી છે કે, તે કોરોનાવાયરસને લઈને સાચી માહિતી જ શેર કરે અને ખોટી માહિતી શેર કરવાથી બચે. PM મોદીએ એક પછી એક ટ્વીટ કરતા જણાવ્યુ કે, લોકોને માહિતી આપવા માટે ભારત સરકારે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. PM મોદીએ જણાવ્યુ કે, આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણિત જાણકારી મેળવી શકે છે. વડાપ્રધાને જણાવ્યુ કે, +919013151515 નંબર પર મેસેજ મોકલીને આ સેવાથી જોડાઈ શકાય છે.

જનતા કર્ફ્યુ પહેલા PM મોદીએ દેશવાસિઓને અપીલ કરી છે કે, તે કોરોનાવાયરસને લઈને સાચી માહિતી જ શેર કરે અને ખોટી માહિતી શેર કરવાથી બચે. PM મોદીએ એક પછી એક ટ્વીટ કરતા જણાવ્યુ કે, લોકોને માહિતી આપવા માટે ભારત સરકારે એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. PM મોદીએ જણાવ્યુ કે, આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણિત જાણકારી મેળવી શકે છે. વડાપ્રધાને જણાવ્યુ કે, +919013151515 નંબર પર મેસેજ મોકલીને આ સેવાથી જોડાઈ શકાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ