Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા બેથી ત્રણ દિવસમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘણો જ વધારો થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી દળોનાં નેતાઓ સાથે વાત કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. PM મોદી 8 એપ્રિલનાં વિરોધ પક્ષનાં નેતાઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રીની આ વાતચીત સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા થશે. આ દરમિયાન PM મોદી એ પાર્ટીનાં નેતાઓ સાથે વાત કરશે જેમના લોકસભા અને રાજ્યસભામાં 5 સાંસદ છે. આ વાતચીત કોરોના વાયરસનાં મુદ્દા પર થશે. જણાવી દઈએ કે અગાઉ PM મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમજ ખેલ જગતની 40 હસ્તીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોનાને લઈને ચર્ચા કરી ચુક્યા છે.

કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા બેથી ત્રણ દિવસમાં કોરોના વાયરસનાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘણો જ વધારો થયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી દળોનાં નેતાઓ સાથે વાત કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. PM મોદી 8 એપ્રિલનાં વિરોધ પક્ષનાં નેતાઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રીની આ વાતચીત સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ દ્વારા થશે. આ દરમિયાન PM મોદી એ પાર્ટીનાં નેતાઓ સાથે વાત કરશે જેમના લોકસભા અને રાજ્યસભામાં 5 સાંસદ છે. આ વાતચીત કોરોના વાયરસનાં મુદ્દા પર થશે. જણાવી દઈએ કે અગાઉ PM મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તેમજ ખેલ જગતની 40 હસ્તીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કોરોનાને લઈને ચર્ચા કરી ચુક્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ