Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી જૂને બે દિવસની ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવનમાં કરશે, ત્યારબાદ ૧૮મી જૂને વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. તેમની આ મુલાકાતમાં તેઓ તેમના શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહેલા માતા હિરાબાને મળવા માટે તેમના નિવાસસ્થાને જશે.
મોદી ૧૬૦૦૦ કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. એ ઉપરાંત ૨૧૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ૧.૪૦ લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી જૂને બે દિવસની ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાત્રી રોકાણ ગાંધીનગર સ્થિત રાજભવનમાં કરશે, ત્યારબાદ ૧૮મી જૂને વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેશે. તેમની આ મુલાકાતમાં તેઓ તેમના શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહેલા માતા હિરાબાને મળવા માટે તેમના નિવાસસ્થાને જશે.
મોદી ૧૬૦૦૦ કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સ દ્વારા ગુજરાતમાં રેલવે કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે. એ ઉપરાંત ૨૧૦૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે. આ પ્રવાસ દરમ્યાન તેઓ પીએમ આવાસ યોજના હેઠળ ૧.૪૦ લાખથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ