વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દીફુ અને ડિબ્રુગઢમાં મુખ્ય કાર્યક્રમો માટે આસામની મુલાકાત લેશે જેનો હેતુ આ અદભુત રાજ્યના વિકાસનો માર્ગ વિકસાવવાનો છે. વડાપ્રધાન સવારે 11:00 વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિફુ ખાતે 'શાંતિ, એકતા અને વિકાસ રેલી'ને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર કાર્યક્રમ દરમિયાન PM મોદી શિક્ષણ ક્ષેત્રે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દીફુ અને ડિબ્રુગઢમાં મુખ્ય કાર્યક્રમો માટે આસામની મુલાકાત લેશે જેનો હેતુ આ અદભુત રાજ્યના વિકાસનો માર્ગ વિકસાવવાનો છે. વડાપ્રધાન સવારે 11:00 વાગ્યે કાર્બી આંગલોંગ જિલ્લાના દિફુ ખાતે 'શાંતિ, એકતા અને વિકાસ રેલી'ને સંબોધિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) અનુસાર કાર્યક્રમ દરમિયાન PM મોદી શિક્ષણ ક્ષેત્રે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.