Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર : કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે.
 

કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર : કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ