વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 7:00 કલાકે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધશે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક નવું ફોર્મેટ, વિષયોની એક વિસ્તૃત શ્રૃંખલા પર અનેક દિલચસ્પ પ્રશ્ન અને આપણા બહાદુર યોદ્ધાઓ, વાલીઓ અને શિક્ષકો સાથે એક યાદગાર ચર્ચા... 7 એપ્રિલે સાંજે 7:00 કલાકે જુઓ 'પરીક્ષા પે ચર્ચા'.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 7:00 કલાકે 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ અંતર્ગત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધશે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'એક નવું ફોર્મેટ, વિષયોની એક વિસ્તૃત શ્રૃંખલા પર અનેક દિલચસ્પ પ્રશ્ન અને આપણા બહાદુર યોદ્ધાઓ, વાલીઓ અને શિક્ષકો સાથે એક યાદગાર ચર્ચા... 7 એપ્રિલે સાંજે 7:00 કલાકે જુઓ 'પરીક્ષા પે ચર્ચા'.