Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ જાણકારી સોમવારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આપી છે. આ પ્રસંગે પીએમ મોદી શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર એક વિશેષ સિક્કો અને ડાક ટિકિટ પણ જારી કરશે. મંત્રાલયે કહ્યું કે આ પ્રસંગે 400 રાગી (શીખ સંગીતકાર) શબદ કિર્તનનું ગાયન કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સહયોગથી કરવામાં આવશે.
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી21 એપ્રિલે શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના પ્રસંગે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ જાણકારી સોમવારે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આપી છે. આ પ્રસંગે પીએમ મોદી શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર એક વિશેષ સિક્કો અને ડાક ટિકિટ પણ જારી કરશે. મંત્રાલયે કહ્યું કે આ પ્રસંગે 400 રાગી (શીખ સંગીતકાર) શબદ કિર્તનનું ગાયન કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના સહયોગથી કરવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ