Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજધાની નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના પરિસરમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મૂર્તિનું અનાવરણ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ પ્રતિમા આપણને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ શીખવાડશે.
જેએનયૂ છાત્રોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી આશા છે કે જેએનયૂમાં લાગેલી સ્વામી જી ની આ પ્રતિમા બધાને પ્રેરિત કરે, ઉર્જાથી ભરે. આ પ્રતિમા તે સાહસ દે જે સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)પ્રત્યેક વ્યક્તિમાં જોવા માંગતા હતા. આ પ્રતિમા તે કરુણાભાવ શીખવાડે. દયા શીખવાડે જે સ્વામી જીના દર્શનનો મુખ્ય આધાર છે.
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજધાની નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના પરિસરમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કર્યું છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા મૂર્તિનું અનાવરણ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ પ્રતિમા આપણને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ શીખવાડશે.
જેએનયૂ છાત્રોને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે મારી આશા છે કે જેએનયૂમાં લાગેલી સ્વામી જી ની આ પ્રતિમા બધાને પ્રેરિત કરે, ઉર્જાથી ભરે. આ પ્રતિમા તે સાહસ દે જે સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)પ્રત્યેક વ્યક્તિમાં જોવા માંગતા હતા. આ પ્રતિમા તે કરુણાભાવ શીખવાડે. દયા શીખવાડે જે સ્વામી જીના દર્શનનો મુખ્ય આધાર છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ