Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આગામી 2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે છ વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે આડધો કલાક સાબરમતી આશ્રમમાં વિતાવીને રિવરફ્રન્ટ ખાતે યોજવનારા સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અને રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જશે. 

2 જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતને યશ મળે તે સાબરમતી આશ્રમ અને અમદાવાદમાં હજારો સરપંચોનું સંમેલન યોજાશે. 

આગામી 2જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ કલાકના પ્રવાસે આવશે. સાંજે છ વાગ્યાની આસાપાસ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરશે. જ્યારે આડધો કલાક સાબરમતી આશ્રમમાં વિતાવીને રિવરફ્રન્ટ ખાતે યોજવનારા સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. અને રાત્રે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જશે. 

2 જી ઓક્ટોબરે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતને યશ મળે તે સાબરમતી આશ્રમ અને અમદાવાદમાં હજારો સરપંચોનું સંમેલન યોજાશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ