PM મોદી રાત્રે 9 વાગે પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપશે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહેશે. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહેશે. જનરલ રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ સાંજ સુધી દિલ્હી લાવવામાં આવશે.
PM મોદી રાત્રે 9 વાગે પાલમ એરપોર્ટ પર જનરલ રાવતને શ્રદ્ધાંજલિ આપશે. તેમની સાથે રક્ષા મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી પણ હાજર રહેશે. આ દરમિયાન NSA અને ત્રણેય સેનાના પ્રમુખ પણ હાજર રહેશે. જનરલ રાવત સહિત તમામ શહીદોના મૃતદેહ સાંજ સુધી દિલ્હી લાવવામાં આવશે.