પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે.
પીએમ મોદી થાઇલેન્ડમાં 4 નવેમ્બર સુધી રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુરૂ નાનક દેવની 550મા પ્રકાશોત્સવના અવસર પર એક સ્મારક સિક્કો પણ જાહેર કરશે. આ સાથે જ તે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.
પીએમ નરેંદ્ર મોદી આજે 3 દિવસના થાઇલેન્ડના પ્રવાસ પર રવાના થશે. થાઇલેન્ડમાં પીએમ મોદી આસિયાન-ભારત, પૂર્વી એશિયા અને આરસીઇપી સંમેલનોમાં ભાગ લેશે.
પીએમ મોદી થાઇલેન્ડમાં 4 નવેમ્બર સુધી રહેશે. પોતાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ગુરૂ નાનક દેવની 550મા પ્રકાશોત્સવના અવસર પર એક સ્મારક સિક્કો પણ જાહેર કરશે. આ સાથે જ તે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે.