Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 24 ઓક્ટોબરે, એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે. આ સાથે તેઓ 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદની યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિગ કરશે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ  અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C. R. Patil) અમદાવાદથી સહભાગી થવાના છે.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 24 ઓક્ટોબરે, એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે. આ સાથે તેઓ 470 કરોડ રૂપિયાના ખર્ચે 850 બેડ સાથે સુસજ્જ થયેલી અમદાવાદની યુ.એન.મહેતા હૃદયરોગ હૉસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે વીજળી આપવાની ‘કિસાન સૂર્યોદય યોજના’નું પણ લોન્ચિગ કરશે. આ લોકોર્પણમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢથી તેમજ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ  અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (C. R. Patil) અમદાવાદથી સહભાગી થવાના છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ