Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ઊભી થયેલી કટોકટી અંગે યુરોપના અનેક નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન તેમણે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને તેની બગડતી માનવતાવાદી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદીએ આ નેતાઓ સાથે ફોન પર વાતચીત દરમિયાન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા અને વાટાઘાટો અને રાજદ્વારી તરફ પાછા ફરવાની ભારતની અપીલને પુનરોચ્ચાર કર્યો હતો.
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે ઊભી થયેલી કટોકટી અંગે યુરોપના અનેક નેતાઓ સાથે ચર્ચા કરી હતી અને આ દરમિયાન તેમણે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અને તેની બગડતી માનવતાવાદી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદીએ આ નેતાઓ સાથે ફોન પર વાતચીત દરમિયાન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા અને વાટાઘાટો અને રાજદ્વારી તરફ પાછા ફરવાની ભારતની અપીલને પુનરોચ્ચાર કર્યો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ