Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE) અને કુવૈત (Kuwait)ની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો ખાડીના આ બે દેશોનો પ્રવાસ આગામી 6 જાન્યુઆરીએ યોજાવાનો હતો. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું આયોજન કરવામાં આવે.
 

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (UAE) અને કુવૈત (Kuwait)ની યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો ખાડીના આ બે દેશોનો પ્રવાસ આગામી 6 જાન્યુઆરીએ યોજાવાનો હતો. સાઉથ બ્લોકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા કેસોની સંખ્યાના કારણે આ પ્રવાસને રિશેડ્યૂલ કરવો પડશે અને શક્ય છે કે, ફેબ્રુઆરીમાં ખાડી દેશોની આ યાત્રાનું આયોજન કરવામાં આવે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ