Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને પીએમ નરેન્દ્ર મોદીએ એક વિશિષ્ટ કૃષ્ણ પંખી ભેટ કરી છે. ચંદનના લાકડામાંથી બનેલા આ કૃષ્ણ પંખને રાજસ્થાનના કારીગરોએ ખૂબ જ મહેનતથી બનાવી છે. મળતી માહિતી પ્રમાણે કારીગરોએ તેને પરંપરાગત રીતે બનાવ્યું છે. કૃષ્ણપંખ પર ઉત્તમ કોતરણી પણ કરવામાં આવી છે.
આ છે કૃષ્ણ પંખીની ખાસિયતો
ખૂબ જ સુંદર આ કૃષ્ણ પંખી પર સૌથી ઉપર ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર બનાવવામાં આવ્યો છે. અને આ આખો આકાર પરંપરાગત હાથથી ચાલાવવામાં આવતા પંખા જેવો છે. આ સાથે જ ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ તેની બાજુઓ પર કલાત્મક આકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવી છે જે પ્રેમ, દયા અને કરુણાનું પ્રતીક છે.
 

ભારતના પ્રવાસે આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને પીએમ નરેન્દ્ર મોદીએ એક વિશિષ્ટ કૃષ્ણ પંખી ભેટ કરી છે. ચંદનના લાકડામાંથી બનેલા આ કૃષ્ણ પંખને રાજસ્થાનના કારીગરોએ ખૂબ જ મહેનતથી બનાવી છે. મળતી માહિતી પ્રમાણે કારીગરોએ તેને પરંપરાગત રીતે બનાવ્યું છે. કૃષ્ણપંખ પર ઉત્તમ કોતરણી પણ કરવામાં આવી છે.
આ છે કૃષ્ણ પંખીની ખાસિયતો
ખૂબ જ સુંદર આ કૃષ્ણ પંખી પર સૌથી ઉપર ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર બનાવવામાં આવ્યો છે. અને આ આખો આકાર પરંપરાગત હાથથી ચાલાવવામાં આવતા પંખા જેવો છે. આ સાથે જ ભગવાન કૃષ્ણની વિવિધ મુદ્રાઓ તેની બાજુઓ પર કલાત્મક આકૃતિઓ દ્વારા દર્શાવવામાં આવી છે જે પ્રેમ, દયા અને કરુણાનું પ્રતીક છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ