કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે. જેને દેશ ક્યારેય સફળ થવા દેશે નહીં.
તેમણે કહ્યુ, મોદી સરકાર કૃષિ-વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને APMC ખેડૂત માર્કેટ ખતમ થવા પર ન્યુનતમ સમર્થન મૂલ્ય કેવી રીતે મળશે. આ બિલમાં MSPની ગેરંટી કેમ આપવામાં આવી રહી નથી. રાજ્યસભામાં રવિવારે બે બિલને રજૂ કરવામાં આવ્યા. લોકસભામાંથી આ બિલ પહેલા જ પાસ થઈ ચૂક્યુ છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી, બસપા અને અકાલી દળ સહિત કેટલીક પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ બિલને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મૂડીવાદીઓના ગુલામ બનાવી રહ્યા છે. જેને દેશ ક્યારેય સફળ થવા દેશે નહીં.
તેમણે કહ્યુ, મોદી સરકાર કૃષિ-વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને APMC ખેડૂત માર્કેટ ખતમ થવા પર ન્યુનતમ સમર્થન મૂલ્ય કેવી રીતે મળશે. આ બિલમાં MSPની ગેરંટી કેમ આપવામાં આવી રહી નથી. રાજ્યસભામાં રવિવારે બે બિલને રજૂ કરવામાં આવ્યા. લોકસભામાંથી આ બિલ પહેલા જ પાસ થઈ ચૂક્યુ છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટી, બસપા અને અકાલી દળ સહિત કેટલીક પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહી છે.