Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી દેશભક્ત દુ:ખી છે. આજે તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું જવું દરેક ભારતપ્રેમી, દરેક રાષ્ટ્રભક્ત માટે ઘણી મોટી ક્ષતિ છે. તે ઘણા જ બહાદુર હતા. આખો દેશ તેમની મહેનતનો સાક્ષી છે. સૈનિકનું આખું જીવન એક યોદ્ધાની જેમ હોય છે.
 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું કે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના નિધનથી દેશભક્ત દુ:ખી છે. આજે તે વીર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું જેમનું 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું જવું દરેક ભારતપ્રેમી, દરેક રાષ્ટ્રભક્ત માટે ઘણી મોટી ક્ષતિ છે. તે ઘણા જ બહાદુર હતા. આખો દેશ તેમની મહેનતનો સાક્ષી છે. સૈનિકનું આખું જીવન એક યોદ્ધાની જેમ હોય છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ