કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ હોવાના ભાજપ અને કેન્દ્ર સરકારના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. ઉદિત રાજે કહ્યું છે કે આ બધુ પીએમ મોદીએ જાતે જ કર્યું હતું. જેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી જીતવા માટે તેમણે પુલવામામાં હુમલો પણ કરાવ્યો હતો.
કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ ઉદિત રાજે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિ હોવાના ભાજપ અને કેન્દ્ર સરકારના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. ઉદિત રાજે કહ્યું છે કે આ બધુ પીએમ મોદીએ જાતે જ કર્યું હતું. જેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ચૂંટણી જીતવા માટે તેમણે પુલવામામાં હુમલો પણ કરાવ્યો હતો.