Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશનાં કન્નોજમાં ગઈ કાલે શુક્રવાર રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. જેમાં 20 મુસાફરોનાં મોતની આશંકા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. જાણકારી પ્રમાણે, બસમાં આશરે 50 લોકો સવાર હતાં. જોકે મૃતકોના આંકદાને લઈને હજી પણ સ્થિતિ સ્પષ્ટ નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું.
 

ઉત્તર પ્રદેશનાં કન્નોજમાં ગઈ કાલે શુક્રવાર રાત્રે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. છિબરામઉમાં જી.ટી.રોડ પર થયેલા આ અકસ્માતમાં બસ અને ટ્રકમાં આગ લાગી હતી. જેમાં 20 મુસાફરોનાં મોતની આશંકા છે. જ્યારે 21 લોકો ઘાયલ થયા છે. જાણકારી પ્રમાણે, બસમાં આશરે 50 લોકો સવાર હતાં. જોકે મૃતકોના આંકદાને લઈને હજી પણ સ્થિતિ સ્પષ્ટ નથી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ