Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકોને આ પુરસ્કાર ઇનોવેશન, રમત-જગત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન તથા ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત બાળકો સાથે સંવાદ કર્યો એન તેમને શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાને પુરસ્કાર વિજેતા બાળકોને સલાહ આપી કે, દર વર્ષે કોઈનું જીવન ચરિત્ર ચોક્કસ વાંચો.
 

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકોને આ પુરસ્કાર ઇનોવેશન, રમત-જગત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન તથા ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત બાળકો સાથે સંવાદ કર્યો એન તેમને શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાને પુરસ્કાર વિજેતા બાળકોને સલાહ આપી કે, દર વર્ષે કોઈનું જીવન ચરિત્ર ચોક્કસ વાંચો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ