Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને હવે સ્વૈચ્છિક કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય નોર્થ-ઇસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું 90 % પ્રિમિયમ સરકાર દ્વારા ભરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે આર્થિક સહાય યોજનામાં ફેરફાર કરી લાભની ટકાવારી (સબસિડી) 2%થી વધારીને 2.5% કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને લાભ મળશે.

PM મોદીના નેતૃત્વમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને હવે સ્વૈચ્છિક કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય નોર્થ-ઇસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું 90 % પ્રિમિયમ સરકાર દ્વારા ભરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મંત્રીમંડળે આર્થિક સહાય યોજનામાં ફેરફાર કરી લાભની ટકાવારી (સબસિડી) 2%થી વધારીને 2.5% કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી 95 લાખ ડેરી ખેડૂતોને લાભ મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ