મહારાષ્ટ્રમાં શિવસેના પ્રવકતા સંજય રાઉતના પર ઈડીના કાર્યવાહીના કારણે ગરમાયેલા રાજકારણ વચ્ચે આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ છે.
બંને વચ્ચે 20 મિનિટ સુધી સંસદના પીએમ કાર્યલયમાં બેઠક ચાલી હતી અને તેને લઈને અટકળો તેજ બની છે. જોકે એવુ કહેવાઈ રહ્યુ છે કે, દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને શરદ પવારે પીએમ મોદી સમક્ષ રજૂઆત રી હતી.
મહારાષ્ટ્રમાં શિવસેના પ્રવકતા સંજય રાઉતના પર ઈડીના કાર્યવાહીના કારણે ગરમાયેલા રાજકારણ વચ્ચે આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ છે.
બંને વચ્ચે 20 મિનિટ સુધી સંસદના પીએમ કાર્યલયમાં બેઠક ચાલી હતી અને તેને લઈને અટકળો તેજ બની છે. જોકે એવુ કહેવાઈ રહ્યુ છે કે, દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને શરદ પવારે પીએમ મોદી સમક્ષ રજૂઆત રી હતી.