Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. કોરોનાકાળને જોતા સામાજિક અંતર સહિત તમામ જરૂરી પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી. સામાન્ય જનતા માટે 11-12 વચ્ચે અંતિમ દર્શન થઈ શકશે. 
 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.  તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. કોરોનાકાળને જોતા સામાજિક અંતર સહિત તમામ જરૂરી પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી. સામાન્ય જનતા માટે 11-12 વચ્ચે અંતિમ દર્શન થઈ શકશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ