Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પીએમ મોદીના નિર્ણય બાદ ખેડૂતોના મનમાં શું ચાલી રહ્યુ છે તેના પર ખેડૂત નેતા રાકેશ ટિકેતે વાત કરી છે. રાકેશ ટિકેતે એક ટીવી ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી(નરેન્દ્ર મોદી)એ ત્રણ વિવાદિત કૃષિ કાયદાને રદ કરવાની ઘોષણા ટીવી પર કરી છે પરંતુ જો ખેડૂતોને કાલે કોઈની સાથે વાતચીત કરવી પડી તો તે કોની સાથે કરશે.
 

પીએમ મોદીના નિર્ણય બાદ ખેડૂતોના મનમાં શું ચાલી રહ્યુ છે તેના પર ખેડૂત નેતા રાકેશ ટિકેતે વાત કરી છે. રાકેશ ટિકેતે એક ટીવી ચેનલ સાથે વાત કરીને કહ્યુ કે પ્રધાનમંત્રી(નરેન્દ્ર મોદી)એ ત્રણ વિવાદિત કૃષિ કાયદાને રદ કરવાની ઘોષણા ટીવી પર કરી છે પરંતુ જો ખેડૂતોને કાલે કોઈની સાથે વાતચીત કરવી પડી તો તે કોની સાથે કરશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ