Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોવિડ સંક્રમિત દર્દી માટે પ્લાઝમા થેરાપી કેટલી અસરદાર છે? આને લઈને વાદ-વિવાદ અત્યાર સુધી થઈ રહ્યા છે. આ દરમિયાન એક તાજેતરની સ્ટડીએ પ્લાઝમા થેરાપી પર પ્રશ્ન ઉભા કર્યા છે. સ્ટડી અનુસાર પ્લાઝમા થેરાપીથી કોરોના સંક્રમિત દર્દીને કોઈ મદદ મળી નથી પરંતુ આના કારણે ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ અથવા તેના જોખમ સામે આવ્યા.
 

કોવિડ સંક્રમિત દર્દી માટે પ્લાઝમા થેરાપી કેટલી અસરદાર છે? આને લઈને વાદ-વિવાદ અત્યાર સુધી થઈ રહ્યા છે. આ દરમિયાન એક તાજેતરની સ્ટડીએ પ્લાઝમા થેરાપી પર પ્રશ્ન ઉભા કર્યા છે. સ્ટડી અનુસાર પ્લાઝમા થેરાપીથી કોરોના સંક્રમિત દર્દીને કોઈ મદદ મળી નથી પરંતુ આના કારણે ગંભીર પ્રતિકૂળ ઘટનાઓ અથવા તેના જોખમ સામે આવ્યા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ