ઉત્તરાખંડના સીએમ તરીકે તાજેતરમાં જ તીરથસિંહ રાવતની વરણી થઈ છે.જોકે એ પછી તિરથસિંહ રાવત મોદીના વખાણ કરતા થાકી રહ્યા નથી.
જોકે હરદ્વારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીના વખાણ કરવામાં તેમણે તમામ હદો વટાવી દીધી હતી અને પીએમ મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરી નાંખી હતી.
રાવતે કહ્યુ હતુ કે, જે રીતે દ્વાપર અને ત્રેતા યુગમાં ભગવન રામ અને કૃષ્ણને તેમના કામોના કારણે લોકો ભગવાન માનવા માંડ્યા હતા તેજ રીતે પીએમ મોદીને આવનારા સમયમાં લોગો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનવા માંડશે.
ઉત્તરાખંડના સીએમ તરીકે તાજેતરમાં જ તીરથસિંહ રાવતની વરણી થઈ છે.જોકે એ પછી તિરથસિંહ રાવત મોદીના વખાણ કરતા થાકી રહ્યા નથી.
જોકે હરદ્વારમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પીએમ મોદીના વખાણ કરવામાં તેમણે તમામ હદો વટાવી દીધી હતી અને પીએમ મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરી નાંખી હતી.
રાવતે કહ્યુ હતુ કે, જે રીતે દ્વાપર અને ત્રેતા યુગમાં ભગવન રામ અને કૃષ્ણને તેમના કામોના કારણે લોકો ભગવાન માનવા માંડ્યા હતા તેજ રીતે પીએમ મોદીને આવનારા સમયમાં લોગો ભગવાન રામ અને કૃષ્ણની જેમ માનવા માંડશે.