Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી દેશવાસીઓને એકજૂટ થવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે કે રવિવારની રાતે 9 વાગે દીવા પ્રગટાવે. જો કે પીએમ મોદીની આ અપીલ પર હવે રાજકીય પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે અમે દિવો પ્રગટાવીશું, પરંતુ જવાબમાં અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળો.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે અમે તમારી વાત સાંભળીશું અને 5 એપ્રિલના રોજ દિવા પ્રગટાવીશું. પરંતુ તેના બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો. અમને આશા હતી કે તમે આજે ગરીબો માટે કોઇ પેકેજની જાહેરાત કરશો, જેને દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં ભૂલી ગઇ હતી.

કોરોના વાયરસ સામેની જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકવાર ફરી દેશવાસીઓને એકજૂટ થવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે કે રવિવારની રાતે 9 વાગે દીવા પ્રગટાવે. જો કે પીએમ મોદીની આ અપીલ પર હવે રાજકીય પ્રતિક્રિયા આવવાની શરૂ થઇ ગઇ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે અમે દિવો પ્રગટાવીશું, પરંતુ જવાબમાં અર્થશાસ્ત્રીઓની વાત પણ સાંભળો.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે અમે તમારી વાત સાંભળીશું અને 5 એપ્રિલના રોજ દિવા પ્રગટાવીશું. પરંતુ તેના બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો. અમને આશા હતી કે તમે આજે ગરીબો માટે કોઇ પેકેજની જાહેરાત કરશો, જેને દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં ભૂલી ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ