અર્થસાસ્ત્રનો નોબેલ પુરુસ્કાર-2020 પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને આપવામાં આવ્યો છે. આ બંને અર્થશાસ્ત્રીઓને આ સન્માન તેમના હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રારુપોના આવિષ્કારોમાં સુધારા માટે આપવામાં આવ્યો છે. આ પુરુસ્કાર આપનાર સમિતિએ કહ્યું કે અમેરિકી અર્થશાસ્ત્રીઓનું હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રોરુપોના આવિષ્કારમાં સુધાર કરવાનું કામ પ્રશંસનીય છે.
72 વર્ષીય મિલગ્રોમ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં માનવિકી અને વિજ્ઞાનના પ્રોફેસર છે. 83 વર્ષીય વિલ્સન સ્ટેનફોર્ડમાં એડમ્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર, એમેરિટસ છે.
અર્થસાસ્ત્રનો નોબેલ પુરુસ્કાર-2020 પોલ આર મિલગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને આપવામાં આવ્યો છે. આ બંને અર્થશાસ્ત્રીઓને આ સન્માન તેમના હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રારુપોના આવિષ્કારોમાં સુધારા માટે આપવામાં આવ્યો છે. આ પુરુસ્કાર આપનાર સમિતિએ કહ્યું કે અમેરિકી અર્થશાસ્ત્રીઓનું હરાજીના સિદ્ધાંત અને નવી હરાજીના પ્રોરુપોના આવિષ્કારમાં સુધાર કરવાનું કામ પ્રશંસનીય છે.
72 વર્ષીય મિલગ્રોમ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં માનવિકી અને વિજ્ઞાનના પ્રોફેસર છે. 83 વર્ષીય વિલ્સન સ્ટેનફોર્ડમાં એડમ્સના પ્રતિષ્ઠિત પ્રોફેસર, એમેરિટસ છે.