Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી મામલે અલાહાબાદ હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોવિડના વધી રહેલા સંક્રમણ મામલે જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી અને તેના કારણે થઈ રહેલા મૃત્યુને નરસંહાર સમાન ગણાવ્યું છે. 
 

કોરોના સંકટ વચ્ચે ઓક્સિજનની તંગી મામલે અલાહાબાદ હાઈકોર્ટે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોવિડના વધી રહેલા સંક્રમણ મામલે જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજનની તંગી અને તેના કારણે થઈ રહેલા મૃત્યુને નરસંહાર સમાન ગણાવ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ