રાજદ્રોના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ PAAS(પાટીદાર અનામત આંદોલન સમિતિ) કન્વીનર અલ્પેશ શુક્રવારે લાજપોર જેલમાંથી મુક્ત થયો. ઉલ્લખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે અલ્પેશને શરતી જામીન આપ્યા છે. જે મુજબ તેને છ મહિના સુરત બહાર રહેવું પડશે. લાજપોર જેલમાંથી મુક્ત થતા અલ્પેશનું સ્વાગત કરવા માટે તેના પરિવારજનો અને પાસના કાર્યકરો પહોંચ્યા હતા. અલ્પેશને મીઠાઈ ખવડાવી તેનું શાંતિપૂર્ણ સ્વાગત કર્યું હતું.
રાજદ્રોના કેસમાં છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ PAAS(પાટીદાર અનામત આંદોલન સમિતિ) કન્વીનર અલ્પેશ શુક્રવારે લાજપોર જેલમાંથી મુક્ત થયો. ઉલ્લખનીય છે કે ગુજરાત હાઈકોર્ટે અલ્પેશને શરતી જામીન આપ્યા છે. જે મુજબ તેને છ મહિના સુરત બહાર રહેવું પડશે. લાજપોર જેલમાંથી મુક્ત થતા અલ્પેશનું સ્વાગત કરવા માટે તેના પરિવારજનો અને પાસના કાર્યકરો પહોંચ્યા હતા. અલ્પેશને મીઠાઈ ખવડાવી તેનું શાંતિપૂર્ણ સ્વાગત કર્યું હતું.