Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં  રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના સાંસદ અને ગીરના હમી પરિમલ નથવાણીએ કરી છે. નથવાણીએ વડાપ્રધાન, વનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને વિગતવારે રજૂઆત કરી છે કે આ રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ સિંહો માટે કાયમી જોખમ લઈને આવશે.
 

સાસણગીર સહિતના ગીર વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ મીટર ગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં  રૂપાંતર કરવાની કવાયત હાથ ધરાઈ છે. જોકે, આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવે તેવી માંગ રાજ્યસભાના સાંસદ અને ગીરના હમી પરિમલ નથવાણીએ કરી છે. નથવાણીએ વડાપ્રધાન, વનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખીને વિગતવારે રજૂઆત કરી છે કે આ રેલવે લાઇનનું બ્રોડગેજ રૂપાંતરણ સિંહો માટે કાયમી જોખમ લઈને આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ