Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ ભારતની ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારી મનીષ રંજનને પણ ગોળી મારી દીધી હતી. આ હુમલામાં તેઓ શહીદ થઈ ગયા. મનીષ રંજન હૈદરાબાદમાં આઈબી ઓફિસમાં સેક્શન ઓફિસર તરીકે કામ કરતા હતા. 
તે બિહારના રહેવાસી હતા અને તેમના પરિવાર સાથે જમ્મુ અને કાશ્મીરના પહલગામ ફરવા ગયા હતા. હુમલા સમયે તેમની પત્ની અને બાળકો પણ તેમની સાથે હતા. આતંકવાદીઓએ આઈબી અધિકારી મનીષ રંજનને તેમની પત્ની અને બે બાળકોની સામે ગોળી મારી દીધી. અચાનક થયેલા હુમલામાંથી મનીષ રંજનને બચવા કે સમજવાનો સમય જ ના મળ્યો. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ