Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વીર સાવરકરને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદને કારણે ભારે વિવાદ મચી ગયો છે. તાજેતરમાં જ કોંગ્રેસ-NCP સાથે ગઠબંધન કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનનારા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી. નાગપુરમાં એક પત્રકાર પરિષદ સંબોધતા ઠાકરે એ આ મુદ્દે જણાવ્યું કે શિવસેના-કોંગ્રેસ-NCP ગઠબંધન સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામના પાયે કામ કરી રહી છે, વિચારધારાના આધાર પર નહી, સાવરકર માટે અમારી વિચારધારા એજ છે જે પહેલા હતી.

વીર સાવરકરને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદને કારણે ભારે વિવાદ મચી ગયો છે. તાજેતરમાં જ કોંગ્રેસ-NCP સાથે ગઠબંધન કરી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનનારા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી હતી. નાગપુરમાં એક પત્રકાર પરિષદ સંબોધતા ઠાકરે એ આ મુદ્દે જણાવ્યું કે શિવસેના-કોંગ્રેસ-NCP ગઠબંધન સરકાર કોમન મિનિમમ પ્રોગ્રામના પાયે કામ કરી રહી છે, વિચારધારાના આધાર પર નહી, સાવરકર માટે અમારી વિચારધારા એજ છે જે પહેલા હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ