સંસદનુ મોનસૂન સત્ર નિયત સમય કરતા બે દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયુ છે. તેના આખરી દિવસે એટલે કે બુધવારે રાજ્યસભામાં જે થયુ તેને લઈને સરકાર અને વિપક્ષ એક બીજા પર આરોપ તેમજ પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
ભાજપે આ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, જે પ્રકારનો વ્યવહાર કોંગ્રેસ પાર્ટી અને બીજી પાર્ટીઓ રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે અને જે પ્રકારે તેમણે સંસદમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ અરાજકતા ફેલાવી છે તેનાથી દેશ અને લોકશાહી શરમમાં મુકાઈ છે.
સંસદનુ મોનસૂન સત્ર નિયત સમય કરતા બે દિવસ પહેલા જ સમાપ્ત થઈ ગયુ છે. તેના આખરી દિવસે એટલે કે બુધવારે રાજ્યસભામાં જે થયુ તેને લઈને સરકાર અને વિપક્ષ એક બીજા પર આરોપ તેમજ પ્રત્યારોપ લગાવી રહ્યા છે.
ભાજપે આ માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વિપક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, જે પ્રકારનો વ્યવહાર કોંગ્રેસ પાર્ટી અને બીજી પાર્ટીઓ રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે અને જે પ્રકારે તેમણે સંસદમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ અરાજકતા ફેલાવી છે તેનાથી દેશ અને લોકશાહી શરમમાં મુકાઈ છે.