લખીમપુર હત્યાકાંડ અંગે ભાજપના નેતા વરુણ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે, લખીમપુરની હિંસાને હિન્દુ અને સીખ વચ્ચેની લડાઈમાં બદલવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લખીમપુરની ઘટના બન્યા બાદ યુપીના સાંસદ વરુણ ગાંધીએ પહેલા પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યુ હતુ અને ખેડૂતો સામે થયેલી હિંસા પર સવાલ ઉઠાવ્યા હતા.એ પછી વરુણ ગાંધી અને તેમના માતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી બહાર કરી દેવાયા હતા.
લખીમપુર હત્યાકાંડ અંગે ભાજપના નેતા વરુણ ગાંધીએ સવાલ ઉઠાવ્યા છે.વરુણ ગાંધીએ કહ્યુ છે કે, લખીમપુરની હિંસાને હિન્દુ અને સીખ વચ્ચેની લડાઈમાં બદલવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લખીમપુરની ઘટના બન્યા બાદ યુપીના સાંસદ વરુણ ગાંધીએ પહેલા પોતાની જ પાર્ટી પર નિશાન સાધ્યુ હતુ અને ખેડૂતો સામે થયેલી હિંસા પર સવાલ ઉઠાવ્યા હતા.એ પછી વરુણ ગાંધી અને તેમના માતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી બહાર કરી દેવાયા હતા.