લોકસભાની ચૂંટણીમાં દેશમાં ભાજપની ભવ્ય જીત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદી 30 મેના રોજ વડાપ્રધાન પદના બીજીવાર શપથ લેશે. 30 મેના રોજ સાંજે તેઓનો શપથવિધિ સમારોહ યોજાશે. શપથ લીધા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાના આશીર્વાદ મેળવવા ગુજરાતમાં આવશે અને માતાના આશીર્વાદ મેળવીને તેઓ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે.
લોકસભાની ચૂંટણીમાં દેશમાં ભાજપની ભવ્ય જીત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બનશે. નરેન્દ્ર મોદી 30 મેના રોજ વડાપ્રધાન પદના બીજીવાર શપથ લેશે. 30 મેના રોજ સાંજે તેઓનો શપથવિધિ સમારોહ યોજાશે. શપથ લીધા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાના આશીર્વાદ મેળવવા ગુજરાતમાં આવશે અને માતાના આશીર્વાદ મેળવીને તેઓ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે.